25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજીના મોટી પાનેલીની ફુલઝર નદીના રેલવે પુલ રેલવે ટ્રેક ઉપર પોરબંદર રાજકોટ ટ્રેનમાં અજાણ્યા આધેડે ટ્રેઈન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું મૃતદેહના સાતથી આઠ જેટલાં ટુકડા થઇ જતા રેલવે કર્મી તેમજ પોલીસ તાત્કાલિક અસર થી ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાનેલી રેલવે સ્ટેશન પર લઇ જવામાં આવેલ જ્યાંથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી


ધોરાજીની વિવિધ 30 જેટલી જ્ઞાતિ સમાજો ટ્રસ્ટ દ્વારા સમલેગીંક કાયદાની વિરુદ્ધમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું ધોરાજીની તમામ સેવાકીય સંસ્થા, સામાજીક સંસ્થા, દરેક જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવા માં આવ્યું ડેપ્યુટી કલેક્ટરએ તાત્કાલિક સરકારમાં આવેદનપત્ર પહોંચાડવાની ખાતરી આપી હતી 30 જેટલી સંસ્થાના આગેવાનોએ સમલેંગીક કાયદાની વિરુદ્ધમાં ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રો પોકાર્યા હતા

રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -