24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાજકોટ સેવા સમિતિ દ્વારા ચાંદી ની વિશેષ ગદા બનાવવામાં આવી જેને દિવ્ય દરબાર દરમિયાન બાબા ને અર્પણ કરવામાં આવશે


રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર  શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિવ્ય દરબાર માટે બાગેશ્વર ધામની રાજકોટ સેવા સમિતિ દ્વારા ચાંદી ની વિશેષ ગદા બનાવવા માં આવી છે આ ગદા 7 કારીગરો દ્વારા બનાવવામાં આવી છે તેમજ 15 ઈચ એટલે કે સવા ફૂટની ગદા બનાવવા 7 દિવસ જેટલો સામે લાગ્યો હતો તેમજ 1-2 જૂન ના રોજ રેષકોર્ષ ખાતે યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન આ ચાંદી ની ગદા બાબા ને અર્પણ કરવામાં આવશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -