23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

દશામાં ના વ્રત પુરા થતા ગઈ કાલે રાજકોટ ના આજીડેમ ખાતે મહિલાઓએ દશામાં ની મૂર્તિ નદી માં પધરાવતા આજી ડેમના પટમાં ખંડિત થયેલી દશામાંની મૂર્તિના દેખાયા ઢગલા


દશામાં ના વ્રત પુરા થતા ગઈ કાલે રાજકોટ ના આજીડેમ ખાતે મહિલાઓએ દશામાં ની મૂર્તિ નદી માં પધરાવી હતી આ જગ્યાએ મહિલાઓ દ્વારા જ્યાં આવે ત્યાં દશામાં ની મૂર્તિ ઓ પધરાવવા માં આવતા ડેમ નું પાણી પ્રદુષિત થયું હતું એટલુંજ નહીં પરંતુ  આજી ડેમના પટમાં ખંડિત થયેલી દશામાંની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -