24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

દતાત્રય શિખર ઉપર થયેલ ઘર્ષણ મુદ્દે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાઠવાયું આવેદનપત્ર


 

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય શિખર પર તાજેતરમાં થયેલ ઘર્ષણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું જો કે કલેકટર દ્વારા આવેદન સ્વીકારવામાં ન આવતા જયશ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારબાદ કલેકટર કચેરી ખાતે તેમના પીએને આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં ચોક્કસ સમુદાયના ટોળા સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમા 200 લોકોના ટોળા દ્વારા સુત્રોચાર કરાયાનો વિડિઓ પણ વાઇરલ થયો હતો

 

 

વિનોદ મકવાણા, જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -