32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ડબલ ઋતુને લઇને જકોટમાં વકર્યો રોગચાળો; તાવ, શરદી, ઉધરસના કેસ વધ્યા, ડેંગ્યૂના 10 કેસ, ચિકનગુનિયાના નોંધાયા 9 કેસ


રાજકોટમાં રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુને લઇને રોગચાળો વધ્યો હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. તાવ, શરદી, ઉધરસના 520 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 227 કેસ નોંધાયા છે. ડેંગ્યૂના 10, ચિકનગુનિયાના 9 કેસ, મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. ત્યારે ગરમી બાદ અચાનક બે દિવસથી રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને પણ ગરમી અને ઠંડીની ઋતુને લઇને વાતાવરણમાં ફેરફાર થતા રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -