23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢના ઉપરકોટમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા


જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં જાહેરમાં કેટલાક લોકો દ્વારા નમાઝ પઢતા હોઈ તેવો વિડિઓ વાયરલ થતા વિવાદ સર્જાયો હતો જેના વિરોધમાં જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ટીકીટ લઈ કિલ્લામાં પ્રવેશી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા,જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા ,

 

વિનોદ મકવાણા, જૂનાગઢ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -