31.6 C
Ahmedabad
Friday, May 16, 2025
spot_imgspot_imgspot_img

જુનાડીસામાં પ્રાણી સંગ્રહાલય માટે ૪૫૦ વીઘા જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું


 

ડીસા તાલુકાના જુનાડીસા ગામે પ્રાણી સંગ્રહાલય માટે ફાળવવામાં આવેલી આશરે ૪૫૦ વીઘા જમીન પર દબાણ દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહી છે. સરકારે ફાળવેલી આ જમીન પરના ખેતીની જમીનના દબાણો દૂર કર્યા બાદ ટૂંક સમયમાં રહેણાક વિસ્તારોના દબાણો પણ દૂર કરાશે, તેમ ડીસા મામલતદારે જણાવ્યું હતું. જો કે, આ કાર્યવાહીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘરવિહોણા બનતાં અનેક સવાલો ઉભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી આખરી નોટિસ આપ્યા બાદ કરવામાં આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -