25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

જુનાગઢમાં સાધુ દ્વારા અન્ન જળનો ત્યાગ કરી નવરાત્રી પર્વમાં માતાજીનું આકરું અનુષ્ઠાન


જુનાગઢમાં અતિ પ્રાચીન કાશી વિશ્વનાથ સોસાયટીમાં આવેલ શિવ મંદિરમાં રાજસ્થાનના માઉન્ટ આબુથી આવેલ જુના અખાડાના સાધુ જગન્નાથ ગીરી વિશ્વ કલ્યાણ હેતુ નવરાત્રીના નવ દિવસ સુધી સમાધિસ્ત અવસ્થામાં શરીરે જવારા નું વાવેતર કરી અનુષ્ઠાન કરી રહ્યા છે, નવ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી માઉન્ટ આબુથી પધારેલા સાધુનું જૂનાગઢ કાશી વિશ્વનાથ મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે નવ દિવસ આકરું અનુષ્ઠાન કરતા ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ,

 

 

વિનોદ મકવાણા, જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -