21 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

જુનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતને ફસાવી ખોટી રીતે દંડ ઉઘરાવતા હોવાની ફરિયાદ અન્વયે CCFને આવેદનપત્ર પાઠવાયુ


 

વન વિભાગના અધિકારીઓ ખેડૂતોને કનડગત કરતા અને ખેડૂતોને ત્રાસજનક સ્થિતિમાં મુક્તા હોવાના આક્ષેપો સાથે સીસીએફને ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે વન વિભાગ સંરક્ષણને ખેડૂત બંને એકબીજાના પર્યાય છે ત્યારે ખેડૂત વગર વન સંરક્ષણ વન્યજીવોનું સંવર્ધન શક્ય નથી ત્યારે જે વન વિભાગના કાયદાના અર્થઘટન કરીને ખેડૂતો ઉપર અત્યાચાર આચરવામાં આવે છે તેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સીસીએફને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વન સંરક્ષણને વન્યજીવોના સંરક્ષણ માટે સરકારની જે ગ્રાન્ટ આવે છે તે સમયસર યોગ્ય ઉપયોગ ના થવાથી વન્ય પ્રાણીઓ ખેડૂતોના ખેતરમાં આવે છે અને પાક,માલ ,ઢોર અને માનવ જીવને નુકસાની પહોંચાડે છે તેમજ ખેડૂત પર ભૂંડ કે અન્ય પ્રાણી ખેતરમાં મૃત્યુ પામે તેની સામે એફઆઇઆર કરવામાં આવે છે તે ફરિયાદો રદ કરી કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘે માગણી કરી હતી

 

 

 

વિનોદ મકવાણા ,જૂનાગઢ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -