27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

જામનગર નીલકમલ સોસાયટીમાં આવેલા વાછરાદાદા મંદિર ખાતે વચ્છરાજ જાતરનું આયોજન કરાયું


 

જામનગરમાં ખોડિયાર કોલોની નીલકમલ સોસાયટી પાછળના ભાગમાં આવેલી આશાપુરા સોસાયટીમાં ચારણ સમાજનું શ્રી વચ્છરાજ દાદાનું દાયકાઓ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરે 40 વર્ષથી દર વર્ષે શ્રી વચ્છરાજ દાદાની જાતરનો ધર્મોત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દર વર્ષે નવરાત્રિના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ નૂતન ધ્વજારોહણ, પારંપરિક ચારણની રમતો અને રાસ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું. અઢારેય વરણના શ્રધ્ધાળુ ભાવિકો ભક્તિ શ્રી વચ્છરાજ દાદાની ભક્તિ કરે છે તે તમામ ભાવિકો પણ આ ધર્મ ઉત્સવમાં જોડાયા છે

 

રિપોર્ટર સંજય મર્દનીયા, જામનગર

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -