જામનગર કોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એક પેડ માટે નામ કાર્યક્રમ અંતર્ગત કોર્ટના ડીસ્ટ્રીક પ્રિન્સિપાલ જજ એન. આર. જોશીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પર્યાવરણ બચાવવા માટે તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ