32.2 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

જામનગરમા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી


જામનગરમા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા શહેરમા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય રિવાબા, હકુભા જાડેજા, નયનાબા જાડેજા સહીતના ક્ષત્રિય આગેવાનો તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષત્રિય સંસ્થાઓ દ્વારા રેલી યોજી લાલ બંગલા ખાતે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા મહારાણા પ્રતાપ માત્ર ક્ષત્રિય જ નહિ પરંતુ હિંદુઓ માટે પ્રેરણારૂપ હતા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -