32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલ ધરાશાયી થઈ ગયો હતો


જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલ ધરાશાયી થઈ ગયો હતો પુલ તૂટી પડતાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અનેક ખેડૂતોને વાડીએ જવામાં અને આવવામાં મુશ્કેલી થઈ રહી છે ત્યારે વહેલી તકે પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે પુલ તૂટતાં ફસાયેલા લોકોએ પાણી ઉતરવા સુધી રાહ જોવી પડી હતી

 

 

રીપોર્ટ વિજય ચૌહાણ જસદણ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -