32 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલામાં ત્રણ વર્ષ થી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની સનત નહિ મળતા 17 જેટલા સરણીયા સમાજના પરિવારોએ નાયબ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર….


સુપ્રસિદ્ધ એવા ચોટીલા યાત્રાધામ ખાતે રહેતા છરીઓ કાતરની ધારો કાઢીને જીવન ગુજારનાર એવા 17 જેટલા સરણીયા સમાજના પરિવારોને રહેવા માટે ત્રણ વર્ષથી પ્લોટો મંજુર કરવામાં આવ્યા છે અને આ તમામ પ્લોટોની સનત તંત્ર દ્વારા નહિ મળતા ચોટીલા નાયબ મામલતદાર આર.આર.ખાંભલાને આવેદન પત્ર પાઠવીને સનત વહેલામાં વહેલી તકે મળી જાય તે અંગેસરણીયા સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી..

વિક્રમસિંહ જાડેજા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -