30 C
Ahmedabad
Saturday, May 24, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલામાં ખાતર વેચાણમાં ગેરરીતિ અંગે ઉઠી બુમરાણ; મામલતદારને ધ્યાનમાં આવતા આકસ્મિક હાથ ધરાયું ચેકીંગ


ચોટીલામાં રાસાયણિક ખાતર વેચાણમાં ગેરરીતિ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે જ્યાંરે આ અંગેની જાણ ચોટીલા મામલતદારને ધ્યાનમાં આવતા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું  જે અંગે મામલતદાર દ્વારા તપાસ કરતાં ખાતરના બિલ બુકમા બિલ નહીં બનાવેલ નજરે પડતાં મદદનીશ ખેતી નિયામકને જાણ કરવામાં આવી હતી. તેમજ આણંદપુર રોડ પર આવેલ ખેડુત મોલ નામની દુકાનમાં ખાતરના વેચાણમાં મશીન તેમજ બિલ બુકમાં સ્ટોક મેળ નહિ થતા મદદનીશ ખેતી નિયામક દ્વારા તપાસ આદરીને તે અંગેની નોટિસ ફટકારી હતી

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -