23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલાના રામ ધામ ખાતે બની રહેલા રામેશ્વર મહાદેવ મંદિરની મુખ્ય શિલાનું સ્થાપન કરવામાં આવ્યું


ચોટીલાથી આશરે 20 કિલોમીટર રાજકોટ તરફ દૂર આવેલા રઘુવંશીનું રામધામ નિર્માણ થઈ રહ્યું છે જ્યાં વર્ષો પુરાણા રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે જ્યાં પથ્થરની કોતરણીઓથી મંદિર બની રહ્યું છે જેનું આજે મુખ્ય શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું  ધાંગધ્રાના સોમપુરાઓ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે અદભુત કોતરણીથી માત્ર પથ્થરથી મંદિર નિર્માણ થઈ રહ્યું છે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચારથી શીલા પૂજન કરવામાં આવ્યું હા કાર્યક્રમમાં ગોંડલના હરીચરણદાસ બાપુના આશ્રમના મહંત શ્રી જયરામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતામુખ્ય યજમાન તરીકે રાજકોટના  હસુભાઈ ભૂગદેવે પૂજન અર્ચન કરી મુખ્ય શીલા સ્થાપિત કરી હતી આ રઘુવંશી સમાજનું રામધામ મંદિર પણ ટૂંક સમયમાં નિર્માણ થશે અને તે અયોધ્યાની કલાકૃતિ રૂપ જ મંદિર તૈયાર થશે આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિનુભાઈ કટારીયા ભીખાભાઈ પાંવ તેમજ સમગ્ર આજુબાજુના રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -