25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ગુજરાતમાં કોંગ્રેસ- આપના ગઠબંધનને લઇને ભાજપ પ્રવક્તાએ આપી પ્રતિક્રીયા


લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા મહાગઠબંધન કરાયું છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ અને ભાવનગર બેઠક પરથી પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ બેઠકો પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર નહી કરે તેવી વાતો છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રીયા આપી હતી અને આ ગઠબંધન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -