32.5 C
Ahmedabad
Thursday, May 15, 2025
spot_imgspot_imgspot_img

ઓસમાણ મીરના રામ ભજનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી


 

ઓસમાણ મીર ગુજરાતના જાણીતા ગાયક છે અને તેમનો કંઠ સૌ કોઈને મંત્ર મુગ્ધ કરતો રહે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે. ઓસ્માન મીર અને તેમના પિતા તથા દાદા પણ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા રહ્યા છે. અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ત્યારે સંગીતની દુનિયા સાથે સંકળાયેલી હસ્તીઓ પણ રામ ભક્તિમાં લીન થઈ છે. એક તરફ અંતિમ ઘડીને તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ભગવાન રામની ભક્તિ અંગે વિવિધ કલાકૃતિઓ પણ સામે આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -