25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે માલપુરના જેશીંગપુરમાં મકાન ધરાશાયી થયું


અરવલ્લી જિલ્લાના માલપુરના જેશીંગપુરમાં મકાન ધરાશાયી થયું છે ભારે વરસાદને લીધે કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું આ મકાનમાં રહેતા 5 લોકોને સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આબાદ બચાવ થયો હતો મકાનની ઘર વખરીને ભારે નુકશાન થયું હતું ઘટનાને પગલે તંત્ર દોડી ગયું હતું અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -