33.3 C
Ahmedabad
Monday, May 19, 2025
spot_imgspot_imgspot_img

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ ડિવિઝનના 6 રેલવે સ્ટેશનોનું 22મીએ વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ


રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ આવતા 17 સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી હાલમાં 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી , હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. તમામ સ્ટેશનોનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 22 મે, 2025ના સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે. નવીનીકરણ થયેલા સ્ટેશનોમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય રેલ્વે દ્વારા દેશભરના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -