અમરેલી રાજુલાના કાતર ગામે માનવભક્ષી દીપડો કે જેને ગામમાં બાળક પર હુમલો કર્યો હતો . અને હુમલા બાદ બાળકનું મોત થયું હતું નરભક્ષી બનેલા હિંસક વન્યપ્રાણીઓથી ખેડૂતો, ખેત મજુરો હેરાન પરેશાન હતા તેને પકડવાં વનવિભાગ દ્વારા પાંજરાઓ મૂકવામાં આવ્યાં હતા. 1 દીપડાને પકડવા પાંજરા મુકાયા હતા તે પાંજરામાં 2 દીપડા પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો
અશોક મણવર અમરેલી