25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની લારીઓ અને હોટલો બંધ કરવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ સાણંદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું…


અમદાવાદ સાણંદ માં સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિ માટે નો પવિત્ર મહિનો શ્રાવણ આગામી તારીખ:૧૬/૦૮/૨૦૧૩ થી શરૂ થવા જઈ રહ્યો છે તો આ પવિત્ર માહ દરમ્યાન સાણંદ શહેર માં હજારી માતાના મંદિર થી લઈને ગીબપુરા સુધીમાં નોનવેજની ઘણી લારીઓ અને હોટલો આવેલ છે આ પવિત્ર માહ દરમ્યાન બધા જ હિન્દુઓ પુજા અર્ચના કરવા મંદિરોમાં જાય છે જેના રસ્તામાં આ લારીઓ અને હોટલો આવતી હોવાથી ધાર્મિક લાગણી દુભાય છે જેથી આ પવિત્ર શ્રાવણ માહ દરમ્યાન તેને બંદ કરવાની માંગણી વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગ દળ કરી રહ્યું છે જો આ માહ દરમ્યાન આ હોટલો અને લારીઓ ચાલુ રહેશે તો તેને સંગઠન બંદ કરાવશે અને એ બાબતે કાઈ પણ વિવાદ થસે તો તેની સંપુર્ણ જવાબદારી પ્રશાશન ની રહેશે જેની જાણ સંગઠન આપને અગાઉ થી કરી રહ્યું છે. તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -