33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગર પંડીત દીન દયાલ હોલ ખાતે 13 ઓગસ્ટના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


 

સુરેન્દ્રનગર પંડીત દીન દયાલ હોલ ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાનાર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગામી તારીખ ૧૩ ઓગસ્ટને રવિવારના રોજ યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વઢવાણ તાલુકાના ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ ગ્રેજ્યુએટ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડોકટરો, એન્જિનિયર, સરકારી નોકરીયાતોનુ શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા સહિત સમાજના આગેવાનો, મહિલા આગેવાનો, હોદેદારો‌ અને સંતો મહંતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે ધરમશીભાઈ નદાસીયા, કિશોરભાઈ વસવેલિયા, પ્રકાશભાઈ કોરડીયા, અનિલભાઈ મકવાણા સહિતનાઓ દ્વારા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }

 

  

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -