24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, મજુરા, ઓલપાડ અને ચોર્યાસીના 42 ગામ એલર્ટ પર


સુરતમાં બોપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે સુરતના મજુરા, ઓલપાડ અને ચોર્યાસીના 42 ગામને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ  કરી છે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે ગામના લોકોનો એલર્ટ કરાયા છે વાવાઝોડા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે 30 થી 40 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની શકયતા છે ડુમસ અને સુવાલી બીચ આગલા દિવસે બંધ કરાશે.

રિપોર્ટર ઉદય તન્ના


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -