25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં રોગચાળો સતત વકર્યો, તાવની બીમારીથી માસૂમ બાળકનું મોત, આરોગ્ય તંત્રની કામગીરી શંકાસ્પદ


સુરતમાં રોગચાળો સતત વકર્યો છે 1 વર્ષના બાળકનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે ભરથાણામાં 1 વર્ષના બાળકનું તાવને લીધે મોત થયું છે બાળકને તાવ આવતો હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું બાળકના મોતને લઈને આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે વરસાદ ખેંચાયા બાદ પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે

 

 

 

રિપોર્ટર ઉદય તન્ના


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -