23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે


સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ગણેશ વિસર્જન ને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલ સંઘડિયાવાડ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલોમાં ૧૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ ૧૦૮ દીવડાની મહા આરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તા અને અનયભાઈ રાણા પણ ઉપસ્થિત રહી ગણેશ પંડાલની શોભા વધારી હતી

 

 

રીપોટૅર

સુનિલ ગાંજાવાલા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -