32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સાબરકાંઠાના પ્રાંતિજના પાડાની પોળમા એક મકાનના બીજા માળની છત્ત ધરાશાયી થઈ જતાં એકને ઇજા પહોચતા ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડાયો


પ્રાંતિજ ના પાડાની પોળમા રહેતા દિલીપભાઇ જયંતિભાઇ શાહ કે જેવો નુ બે માળ નુ મકાન આવેલ છે જેમા બીજા માળે આવેલ ધાબા ની છત્ત બપોર ના ચાર કલાક ની આસપાસ ધરાશાયી થતા મકાન ના બીજા માળ ને પાર કરી કાળમાળ નીચે આવ્યો હતો જેમા મકાન માલિક દિલીપભાઇ જયંતિભાઇ શાહ ઉપર પડયો હતો તો તેમના પત્નીએ બુમાબુમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને તેવો ને બહાર કાઢવામા આવ્યા હતા તો દોડી આવેલ લોકો દ્રારા ૧૦૮ ને ફોન કરતા તાત્કાલિક ૧૦૮ ધટના સ્થળે દોડી આવી હતી તો ઇજાગ્રસ્ત દિલીપભાઇ જયંતિભાઇ શાહ ને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોચતા તેવોને ૧૦૮ મારફતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામા આવ્યા હતા

 

ઉમંગરાવલ સાબરકાંઠા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -