33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જીલ્લાના ધોરાજીથી ભોળાથી છાડવાવદર ચીખલીયા ભોલગામડા જવાનો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર


 

રાજકોટ જીલ્લા ના ધોરાજી થી ગ્રામ્ય વિસ્તાર પર થી ઉપલેટા તરફ જવાનો અને ચાર થી વધારે ગામડાઓ જેમા ભોળા છાડવાવદર ભોલગામડા ચીખલીયા તરફ જવાનો 13 કિલોમીટર થી વધારા નો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલત મા હોય તેથી નાના મોટા અકસ્માત થઇ રહયા હોય અને વાહન વ્યવહાર મા પણ લોકો ને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહયો છે ત્યારે અપડાઉન કરનાર વ્યક્તિઓ તથા ખેતર મા જવા માટે ખેડૂતો હોય કે ગામડા માંથી ધોરાજી શાળા એ જવા માટે વિધાર્થીઓ હોય કે દર્દીઓ હોય કે મહિલાઓ ની ડીલેવરી મા હોસ્પિટલ સુધી પહોંચવા માટે તથા હટાણુ કરવા માટે સ્થાનિક લોકો હોય આ ચાર ગામડાઓ નો જોડતો માર્ગ હોય કે મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલત મા હોય ત્યારે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહયો છે ચાર ગામડાઓના લોકોએ એવી ચિમકી ઉચ્ચારી છે કે 2024ની ચુંટણી પહેલા જો રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ નહી થાય તો ચુંટણી નો બહિષ્કાર કરવામા આવશે

 

રીપોર્ટ કૌશલ સોલંકી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -