25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછત


સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછતને પગલે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 એમબીબીએસ ડોકટરની જગ્યા એ માત્ર એક ડોકટર હાજર છે. ડોકટરની અછત હોવાથી ધોરાજી અને આસપાસના વિસ્તારના દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. ડોકટરની તાત્કાલિક નિમણુક બાબતે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ને રજૂઆત કરાઈ છે. રજૂઆત બાદ પણ હજુ ડોકટરની નિમણુક નહી થાઈ તો આશ્ચર્ય જનક કાર્યક્રમ કરાશે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે.

રીપોર્ટ કૌશલ સોલંકી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -