22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ કૈલાશ ધામ મંડળ તરફ થી આજ રોજ ૩૦૦૦ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયું


રાજકોટ કૈલાશ ધામ મંડળ તરફ થી આજ રોજ ૩૦૦૦ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક આપવાનું આયોજન સવારે ૮.૩૦ – ૧૧.૦૦ કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રમંડળ સાથે ઉપસ્થિત રેહવા ભાવભર્યુ નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું . તેમજ આ સમગ્ર આયોજન કૈલાશ ધામ, ૩/૧૨ ગાયત્રી નગર ખાતે અશોકભાઈ ચંદારાણા અને તરૂબેન ચંદારાણા તરફ થી કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -