રાજકોટમાં આલાપ ગ્રીનસિટી, રૈયા રોડ ખાતે સાર્વત્રિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સાર્વત્રિક ગણેશોત્સવનું આયોજન છેલ્લા 14 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ આ સાર્વત્રિક ગણેશોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.