31 C
Ahmedabad
Thursday, May 15, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના તમામ વોર્ડમાં અયોધ્યા રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ દેખાશે


રાજકોટ મહાગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇવ દર્શાવશે. જેના માટે મનપા દ્વારા શહેરના 18 વોર્ડમાં LED સ્ક્રીન મુકવામાં આવશે. તેમજ વૃધ્ધો અને જે લોકો ઙા રહી શકતા નથી તેમના માટે અહીં બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -