30 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં ફટાકડા ફોડીને કાયદાનું ઉલ્લંઘન, કચ્છના નાણ સરોવરને બંધ કરવામાં આવ્યું


ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે, પ્રવાસીઓ માટે કચ્છના નાણ સરોવરને બંધ કરવામાં આવ્યું છે, તેમજ સરહદી વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસવડાએ લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્યોથી દૂર રહેવા અપીલ કરી છે. આ દરમિયાન, ભચાઉના ટેલિફોન એક્સચેન્જ પાસે એક લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડીને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -