25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ભાદરવી પૂનમના મહામેળા બાદ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે તા. ૯મીએ સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે


ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો આવ્યા હતા. તેમજ નજીક આવી રહેલી નવરાત્રી પર્વ પહેલા મંદિરમાં તૈયારીના ભાગરૂપે આગામી તા. ૯ ઓક્ટોબરના રોજ પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. જેથી દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ સવારે ૮થી સાંજે ૫ કલાક સુધી રહેશે અને માતાજીનું આરતી-પૂજન નિત્ય ક્રમ મુજબ જ રાખવામાં આવશે

 

રિપોર્ટર :- જય જાની

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -