33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બગસરા શહેરમાંથી ઝડપાયેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યા બાદ ઇન્ચાર્જ મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી


 

અમરેલી sog ટીમે દ્વારા ગત 14 જુલાઈ ના રોજ બગસરા શહેર પેટ્રોલીંગ દરમિયાન જીનપરા વિસ્તાર માંથી શંકાસ્પદ અનાજનો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે વસીમભાઈ રજાકભાઈ કાળવાતર દ્વારા ફેરીયાઓ પાસેથી નીચા ભાવે અનાજ ખરીદી ઉંચા ભાવે વેચાણ કરી આ પ્રવૃતિને જ પોતાનો વ્યવસાય બનાવી લીધેલ હોવાનું સામે આવતા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહીયા સાહેબ દ્વારા આવા ઈસમો સામે તેમજ તેઓને જથ્થો આપનાર અને તેમની પાસેથી ખરીદનાર સામે કડક કાર્યવાહી કરી પોલીસ ફરીયાદ દાખલ
કરવા સૂચના આપતા બગસરા ઇન્ચાર્જ મામલતદાર બી.કે. પરમાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધાર -૧૯૫૫ ની કલમ-૩ અને ૭ મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઇ છે ત્યારે ઇન્ચાર્જ મામલતદાર બી.કે પરમાર સહિત ટીમ દ્વારા આવા ઈસમ સામે કડક કાર્યવાહી કરી ફેરીયાઓને જથ્થો આપી દેનાર રેશનકાર્ડ કાર્ડ ધારકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -