33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પંચમહાલ ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો; સદનસીબે કોઈ જાન હાની નહિ


પંચમહાલ ગોધરા શહેરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં કુદરતી હાજત ની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બે જૂથો આમને સામને આવી જતાં પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે સદનસીબે પથ્થરમારામાં કોઈ જાન હાની થઈ નહોતી. તેમજ આ સમગ્ર ઘટના નારી સંરક્ષણ કેન્દ્ર અને બાળ સુરક્ષા ગૃહ પાસે જ બની હતી. આ ઉપરાંત પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઇસમો નારી કેન્દ્ર પાસે ગેરકાયદેસર રહેતા હોવાનું તેમજ અસમાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું, તેમજ ઘટનાને પગલે ગોધરા એ ડિવિઝન અને એલ સી બી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી કોમ્બિંગ કરી પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની અટકાયતની કાર્યવાહી હાથધરી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -