31 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

જામનગર સહિત આજથી દેશભરના ૩૨ એરપોર્ટ વિધિવત નાગરિકો માટે શરૂ થઈ ગયા છે


જામનગર સહિત આજથી દેશભરના ૩૨ એરપોર્ટ વિધિવત નાગરિકો માટે શરૂ થઈ ગયા છે યુધ્ધની સ્થિતિ વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા જે સ્થિતિ હળવી થતાં જામનગર એરપોર્ટ પણ આજથી કાર્યરત થયું છે તણાવની સ્થિતિમાં જામનગર એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું એરપોર્ટ ઓથોરિટીએ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી સીઝ ફાયર બાદ રાજકોટ , ભુજ, કેશોદ કંડલા અને જામનગર એરપોર્ટ ખોલવામાં આવ્યા છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -