જામનગર નજીક વીંજરખી ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ છેતરપિંડી આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે એક દુકાનદર સહિત ત્રણ શખ્સોએ ખેડૂત પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા નહિ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે બે માસ પૂર્વે ખેડૂત પાસેથી 372 મણ ઘઉં ખરીદી બે લાખ ઉપરાંતનું પેમેન્ટ ચૂક્વ્યુ ન હતું ત્રણેય શખ્સો બે લાખ ઉપરાંતની છેતરપીંડી કર્યાની પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે રાજકોટના હિમંત ચૌહાણ, સુલતાન પતાણી અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી રાજકોટ તરફ તપાસ લંબાવી છે
જામનગર નજીક વીંજરખી ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ છેતરપિંડી આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -