33 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

જામનગરમાં કટોકટીની તૈયારીઓ, અમદાવાદથી એમ્બ્યુલન્સ પહોંચી


જામનગરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. અમદાવાદથી 20 જેટલી એમ્બ્યુલન્સ જામનગર પહોંચી ગઈ છે, જેમને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, જામનગર શહેરમાં પહેલાથી જ 21થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે કટોકટીના સમયે તાત્કાલિક સેવાઓ પૂરી પાડશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -