33.6 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે


જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અગાઉ પણ PGVCL કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરાઈ હતી તંત્ર દ્વારા અસરકારક પગલાં ન લેવાતા રહીશોએ કચેરી ખાતે ધામા નાખ્યા હતા ગોકુલનગર સબ ડિવિઝન કચેરી ખાતે ધરણા પર બેસી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે પીજીવીસીએલ તંત્ર તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો ઉગ્ર આંદોલન છેડવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -