જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજુલા પ્રાંત અધિકારી અને ધારાસભ્યના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરાયું જાફરાબાદમાં નવી મામલતદાર ઓફિસનું ખાત મુહૂર્ત થતા કામગીરીનો પ્રારંભ કરાયો હતો જાફરાબાદમાં નવી મામલતદાર કચેરી અધતન સુવિધાઓથી સજ્જ થશે આ તકે બહોળી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો