23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જસદણ આટકોટ રોડ પર આવેલ પાટીદાર ભવન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલનું કરાયું સન્માન


જસદણ આટકોટ રોડ પર આવેલ પાટીદાર ભવન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અનામત આંદોલન દરમિયાન શહિદ થયેલા પાટીદાર યુવાનોના સ્મારકની મુલાકાત રાઘવજીભાઈ પટેલે કરી હતી આ સાથે મોટી સંખ્યામાં જસદણ વિદ્યાના પાટીદાર સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની તમામ પાંખોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -