31 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલામાં ગોગા બાપાના મંદિરે નાગપંચમીનો ઉત્સવ ઉજવાયો


હિન્દુ ધર્મની અંદર નાગ પંચમીનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગામો ગામ ની અંદર નાગ પંચમીનો ઉત્સવ ઉજવાતો હોય છે અને નાગપૂજન થતું હોય છે ત્યારે ચોટીલા ની અંદર ગોગા બાપાના મંદિરે નાગ પંચમી ઉત્સવ ઉજવાયો હતો ગોગા બાપાના મંદિરે અનેક ગામોથી દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે ત્યારે ગઈકાલે નાગ પંચમીના દિવસે સવારે ધજા ચડાવી બપોર  અને સાંજે ભવ્ય આરતી કરી ત્યારબાદ ભોજન ની વ્યવસ્થા હતી અને આખી રાત રમેલ નું આયોજન કરી નાગ પંચમી ઉજવાય હતી

 

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -