24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલાના હીરાસર ગામમાં વિજળીના કરંટથી વધું એક યુવાનનું મોત


મળતી માહિતી મુજબ ચોટીલાના મફતિયાપરાનો યુવક મૂકેશ નાયકપરા હીરાસર ગામે ટ્રકમાં કપાસ ભરતો હતો તે વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં ધડાકા ભેર કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું છતાં બેભાન હાલતમાં સારવાર અર્થે ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી યુવકને કરંટ લાગવાની ઘટનાથી આજુબાજુમાં અફડાતફડી મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી

 

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -