22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલ તાલુકાના બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ફાસો ખાઈ આપઘાત કરી લીધો


ગોંડલ તાલુકાના બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા દોઢ વર્ષથી સરપંચ તરીકે ફરજ બજાવતા છગનભાઈ મકવાણાના 26 વર્ષીય પુત્ર પાર્થએ  ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ક્યાં કારણોસર યુવાને ગળાફાંસો ખાધો તેનું કારણ જાણવા મળ્યું નથી
સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -