23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ખોડલધામ નોર્થ ઝોન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં હજારો ખેલેયાઓ જૂમી ઉઠયા


ખોડલધામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના ચારેય ઝોનમાં ઉમંગભેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં ૧૦થી ૧૨ હજાર ખેલેયાઓ એકસાથે રમી શકે તેવું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેલાયાઓ ગરબા રમી માતાજીની આરાધના કરી રહ્યા છે પોતાના બાળકોને રમતા જોઈ શકે તે માટે પરિવારજનોને બેસવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -