34.4 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

કાળીયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા છે


કાળીયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા છે ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી અનેક પ્રકારના સોના ચાંદી અને રત્નના આભૂષણો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવા આવે છે મૂળ ગાંધીનગરના રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા ભગવાન દ્વારકાધીશના નીજ મંદિરના મુખ્ય કપાટને 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢાવી આપ્યા છે રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મુખ્ય કપાટને સોનાથી મઢાવવાની માતાની ઈચ્છા હતી જે ઈચ્છા તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -