30.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

ઓખા સમસ્ત રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો જેમા 100 જેટલા છાત્રોને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું


ઓખા રઘુવંશી સમાજની લોહાણા મહાજનવાડી યુવાનોએ સંભાળ્યા બાદ 2014મા લોહાણા મહાજનવાડી સંકુલ 2નું નિર્માણ કરી જલારામ જેન્તી, દાદા જસરાજની પુણ્યતિથી, નવરાત્રી મહોત્સવ સાથે ધાર્મિક સામાજીક ઉત્સવ સાથે રઘુવંશી સરસ્વતી સન્માન સમારોહ યોજાય છે. આ વર્ષે રઘુવંશી સરસ્વતી સન્માન સમારોહ 2025નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમા એલકે જી, યુ કેજી થી કોલેજ ની ઉચ્ચ ડિગ્રી મેળવેલ 100 તેજસ્વી તારલા નુ સન્માન પત્ર આપી સન્માનિત કરાયું હતું આ પ્રસંગે મહાજન પ્રમૂખ મોહનભાઈ બારાઈ, ઓખા પાલીકા પ્રમુખ  રાજુભાઇ કોટક, વેપારી અગ્રણી, રઘુવંશી મહીલા મંડળ પ્રમુખ શ્રીમતી હીનાબેન બારાઇ સાથે તેમની મહીલા ટીમ ખાસ હાજર રહી તેજસ્વી તારલાને શુભેચ્છા પાઠવી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -