23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લી જિલ્લામાં મોડાસાના ઇસરોલ પાસે એસટી બસ ખોટકાતા બસમાં સવાર 30થી વધુ મુસાફરો અટવાયા અધવચ્ચે..


અરવલ્લી જિલ્લામાં મોડાસાના ઇસરોલ પાસે ટેક્નિકલ ખામી સર્જાતાં એસટી બસ ખોટવાઈ હતી. જેથી બસમાં સવાર 30 થી વધુ મુસાફરો અધવચ્ચે અટવાયા હતા. તેમજ બોરસદ થી રતનપુર જતી આ બસમાં બિસ્માર રોડ ના કારણે ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી જેથી બસ ચાલક અને કંડક્ટરે મોડાસા એસટી વિભાગને જાણ કરી રિપાઇર કરવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -