અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો ટુ વ્હીલ અને ફોર વ્હીલનો અકસ્માત સર્જાયો હતો ઉના તરફ જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું મૃતક નાગેશ્રીના પાદર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય બાળક ધર્મેશભાઈ પૂજાભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ છે મૃતદેહ 108 મારફતે પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની જાણ થતાં નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી
અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માત થતાં તરુણનું મોત થયું હતું
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -