30.6 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માત થતાં તરુણનું મોત થયું હતું


અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો ટુ વ્હીલ અને ફોર વ્હીલનો અકસ્માત સર્જાયો હતો ઉના તરફ જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું મૃતક નાગેશ્રીના પાદર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય બાળક ધર્મેશભાઈ પૂજાભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ છે મૃતદેહ 108 મારફતે પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની જાણ થતાં નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -